સવાલઃ ભગવાનને પ્રસાદ શા માટે ધરવામાં આવે છે?
જવાબઃ આગળ જણાવ્યા પ્રમાણે પહેલાં જ્યારે દીવા-અગરબત્તી કરવામાં આવતા ત્યારે તેમાંથી જે પોષક તત્વો છુટ્ટા પડતા તે હવામાં ભળી જતા. તેમાંથી જે ભારે હોય તે નીચે બેસી જતા. આ પોષક તત્વો પ્રસાદ પર જમા થતા હતા જે પ્રસાદ દ્વારા લોકોના શરીરમાં જતા હતા. પરંતુ આજે એ શક્ય છે? આગળ જણાવ્યા પ્રમાણે આજે જ્યારે દીવા-અગરબત્તી કરવામાં આવે છે ત્યારે માત્ર પ્રદૂષણ જ ફેલાય છે. આ હાનિકારક તત્વો પ્રસાદ મારફતે આપણા શરીરમાં જાય છે, જે આપણા માટે નુકશાનકારક છે.
Tuesday, March 16, 2010
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment