આપણા હિન્દુ ધર્મમાં ઘણા રીતીરિવાજો છે. દૈનિક રીતીરિવાજો અને પ્રસંગો પ્રમાણેના રીતીરિવાજો પણ. પરંતુ આજની fast અને money oriented lifeમાં આપણે રીતીરિવાજો અનુસરવા માટે અનુસરીએ છીએ. આપણા વડિલોએ કીધું એટલે અનુસરીએ છીએ. ઘેંટાના ટોળાની જેમ બધા કરે છે એટલે હું કરુ છુ. પણ કદી વિચાર્યુ છે કે આપણે રીતીરિવાજો શા માટે અનુસરવા જોઈએ? રીતીરિવાજો બનાવવા પાછળનો હેતુ શું છે? શું જે હેતુ માટે રીતીરિવાજો બનાવવામાં આવ્યા છે તે સિધ્ધ થાય છે?
આ લખવા પાછળનું કારણ એ છે કે હું આપણા થોડા રીતીરિવાજો પાછળનું વૈજ્ઞાનિક કારણ તમારી સાથે share કરવા માંગુ છુ. (હું કોઈ લેખક નથી. મને લખતા નથી આવડતું. આ તો ફક્ત મારા વિચારો છે જે તમારી સામે મૂકુ છુ. આશા છે કે તમને મારા વિચારો ગમશે. જો કોઈની લાગણી દુભાય તો માફી માંગુ છુ. I M SORRY).
great initiative buddy carry on....
ReplyDeleteshu vaat chhe ghajini
ReplyDeleteaakhu nathi vanchyu
but still realy nice1